આટઆટલાં દમન–શોષણ છતાં ભારતમાં ક્રાંતી કેમ નથી થતી? દુ:ખગ્રસ્ત– યાતનાગ્રસ્ત લોકો મુંગા મોઢે ઘોર અન્યાય કેમ સહન કરી લે છે? વર્ષોના ગોબેલ્સ–પ્રચાર દ્વારા તેઓનાં મનમાં શું ઠસાવી દેવામાં આવ્યું છે? વીભાગ : 03 પુરાણા ખ્યાલો : કર્મનો સીદ્ધાંત –રમણ પાઠક (વાચસ્પતી) “અહીં બીજા કેટલાક પ્રશ્નો ઉદભવે છે : આપણાં કર્મોનો હીસાબ કોણ રાખે છે? આવી […]
કર્મનો સીદ્ધાંત
ધર્મનો મૂળ અર્થ આપણે ભૂલી ગયા છીએ..
ઘીનો ગુનાહીત બગાડ
રહી રહીને એ સવાલ પજવ્યા કરે છે કે નાના બાળકને જે વાત સમજાય છે, એ વાત મોટા લોકને કેમ સમજાતી નહીં હોય? આપણા લેખકો–કવીઓ ગામડાના અલ્પશીક્ષીત લોકોની હૈયાસુઝ અને ડહાપણનું બાષ્પીભવન કેમ થઈ જાય છે? બ્રહ્મસ્વરુપ ખાદ્યાન્નનો ગુનાહીત બગાડ ક્યારે અટકશે? આ વેદના અરુણ્યરુદન ન બની રહેતાં આપણાં દીલ–દીમાગને થોડી ઢંઢોળશે એવી આશા રાખી શકાય […]
ઘીનો ગુનાહીત બગાડ
મીરાંબહેનને દર નવરાત્રીમાં ખરેખર ‘માતા’ આવતાં?
સુરતના મીરાંબહેનને દર નવરાત્રીમાં રોજ રાત્રે અચુક ‘માતા’ આવતાં. દર વર્ષે સેંકડો માણસો આ ‘માતા’ના દર્શને જતા હતા. મીરાંબહેનનો આ કીસ્સો, સંશોધનની વીગતો અને તારણો તથા આવા માનસીક રોગોને દુર કરવા માટે કયો બદલાવ જરુરી છે તે પ્રસ્તુત છે…
મીરાંબહેનને દર નવરાત્રીમાં ખરેખર ‘માતા’ આવતાં?
ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી
આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી રૅશનાલીસ્ટ થયેલા નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક અને લેખક એન. વી. ચાવડાએ ઉચ્ચકોટીના વીદ્વાન, ઉમદા સમાજહીત ચીંતક અને લેખક દીનેશ પાંચાલનો લેખ ‘અનુભુતી ઈશ્વરનો આધાર કાર્ડ’નો આપેલ એકદમ બુદ્ધીગમ્ય, તર્કબદ્ધ જવાબ સાદર…
ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી
રૅશનાલીઝમ અને લાગણી
જાણીતા શીક્ષણવીદ ડૉ. ગુણવંત શાહે ‘પ્રા. રમણ પાઠક આસ્તીક છે’ એવું અમુક સભામાં બે જ મીનીટમાં સીદ્ધ કરવાનો પડકાર ફેંક્યો હતો? શું તેઓએ એ પડકાર સીદ્ધ કર્યો? શું રૅશનાલીસ્ટો લાગણીહીન હોય છે?
રૅશનાલીઝમ અને લાગણી
ઉઠો, જાગો અને ઉઠમણું કરો : મૌત કે બાદ, કૈસે કરેં યાદ?
આજકાલ અંજલી આપવાના અનેક પ્રકારો ફુલ્યા–ફાલ્યા છે. એક જાણીતી વ્યક્તી જતી રહે ત્યારે તમે એનું શું યાદ કરશો? મરી ગયેલા મહાનુભાવ વીશે મીડીયામાં કે સાહીત્યમાં કોઈપણ સ્વસ્થ ચર્ચા થાય એ વેલકમ–એ–કાબીલ છે; પણ અકસર બાલીશ બહેસમાં એ મુદ્દા–એ–મૌતનાં મર્યાદા–એ–સંસ્કાર જળવાય છે?
ઉઠો, જાગો અને ઉઠમણું કરો : મૌત કે બાદ, કૈસે કરેં યાદ?
દુ:ખી થવાના કેટલાંક ગેરેન્ટેડ ઉપાયો
‘જીવન સરિતાને તીરે..’ ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર -દિનેશ પાંચાલ Mo: 94281 60508
ભીખારી અને ભીખારીવૃત્તી
–સખા બોરડ જેટલા ભીખારીઓ આપણા દેશમાં છે તેટલા દુનીયાના બીજા કોઈ દેશમાં નથી. આનું કારણ આપણી વીપુલ જનસંખ્યા માનવામાં આવે છે. પરન્તુ અસલ કારણ તો આપણા દેશની ધાર્મીક અને આર્થીક પરીસ્થીતી છે કે જે માત્ર ભીખારીઓની સંખ્યા જ વધારતી નથી; પણ તેને પ્રોત્સાહન પણ આપે છે. વસતી ચીનની પણ વધુ છે; પણ ત્યાં ભીખ માંગવા […]
ભીખારી અને ભીખારીવૃત્તી